પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ સંવત્સરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 19 SEP 2023 8:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંવત્સરીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“સંવત્સરી ક્ષમા અને એકતાની શક્તિ પર ભાર મૂકે છે. ચાલો આપણે મતભેદોને બાજુએ રાખીએ અને કરુણા અને એકતા હંમેશા આપણા માર્ગદર્શક પ્રકાશ બની શકે. મિચામી દુક્કડમ!”

CB/GP/JD



(Release ID: 1958900) Visitor Counter : 105