પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય પોષણ માહ એ આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે એક વિશાળ અભિયાન છે: પ્રધાનમંત્રી શ્રી

પોસ્ટેડ ઓન: 01 SEP 2023 8:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાષ્ટ્રીય પોષણ માહ, આપણા પરિવારના સ્વાસ્થ્ય માટેનું એક વિશાળ અભિયાન લોકોની ભાગીદારીને કારણે સફળ થશે.

તેમણે પોતાના મન કી બાત અભિયાનનો ઉલ્લેખ કરતો વીડિયો પણ શેર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

राष्ट्रीय पोषण माह’ हमारे परिवारजनों के बेहतर स्वास्थ्य के लिए एक बड़ी पहल है, जिसे जनभागीदारी ही सफल बनाएगी। मन की बात में मैंने इस बारे में चर्चा की थी कि कैसे कुपोषण मुक्त भारत के लिए देशभर में एक से बढ़कर एक कई अनूठे प्रयास किए जा रहे हैं…

CB/GP/JD


(રીલીઝ આઈડી: 1954229) મુલાકાતી સંખ્યા : 245