પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની ગ્રીસમાં ઇસ્કોનના વડા ગુરુ દયાનિધિ દાસ સાથે મુલાકાત

પોસ્ટેડ ઓન: 25 AUG 2023 10:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટ 2023ના રોજ એથેન્સમાં ગ્રીસમાં ઇસ્કોનના વડા ગુરુ દયાનિધિ દાસને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભારતમાં 2019માં થયેલી તેમની બેઠકને યાદ કરી. તેમને ગ્રીસમાં ઈસ્કોનની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1952435) મુલાકાતી સંખ્યા : 190