પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની પ્રખ્યાત રોકેટ વૈજ્ઞાનિક અને ગેલેક્ટીક એનર્જી વેન્ચર્સના સ્થાપક શ્રી સિયાબુલા ઝુઝા સાથે મુલાકાત
Posted On:
24 AUG 2023 11:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ઓગસ્ટ 2023ના રોજ જોહાનિસબર્ગમાં જાણીતા રોકેટ વૈજ્ઞાનિક અને ગેલેક્ટીક એનર્જી વેન્ચર્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સિયાબુલા ઝુઝાને મળ્યા હતા.
શ્રી ઝુઝાએ ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેમની સફળતા માટે ડિજિટલ ઈન્ડિયાને શ્રેય આપ્યો અને ભારતમાં તેમના ચાલી રહેલા પ્રોજેક્ટ્સને પ્રકાશિત કર્યા.
ચર્ચાઓમાં ઊર્જાના ભાવિ અને ટકાઉ ઉકેલો શોધવા સંબંધિત બાબતોને પણ આવરી લેવામાં આવી હતી.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1951931)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam