પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કેર પૂજાના અવસર પર ત્રિપુરાના નાગરિકોને શુભેચ્છા પાઠવી

Posted On: 11 JUL 2023 2:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેર પૂજાના અવસર પર ત્રિપુરાના નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: કેર પૂજાના ખૂબ જ ખાસ અવસર પર શુભેચ્છાઓ. હું આશા રાખું છું કે ત્રિપુરામાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાતો આ તહેવાર દરેકના જીવનમાં આનંદ અને સમૃદ્ધિથી લાવે. ચારે બાજુ સુખ અને સંવાદિતા રહે અને દરેકને સારું સ્વાસ્થ્ય મળે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1938659) Visitor Counter : 147