પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્રના ધુલેમાં થયેલા અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
Posted On:
04 JUL 2023 9:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ધુલેમાં થયેલા અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની અને ઘાયલોને રૂ. 50,000ની સહાય જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
મહારાષ્ટ્રના ધુલેમાં થયેલ અકસ્માત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000: PM @narendramodi
YP/GP/JD
(Release ID: 1937392)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam