પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ગીતા પ્રેસ, ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 18 JUN 2023 7:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા પ્રેસ, ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું;

હું ગીતા પ્રેસ, ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 એનાયત કરવા બદલ અભિનંદન આપું છું. તેઓએ લોકોમાં સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનને આગળ વધારવા માટે છેલ્લા 100 વર્ષોમાં પ્રશંસનીય કાર્ય કર્યું છે.

@ગીતાપ્રેસ

ttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1933252

વધુ વિગતો અહીં મળી શકે છે;

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1933252

YP/GP/JD



(Release ID: 1933307) Visitor Counter : 180