પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ જળ સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનું આહ્વાન કર્યું
પોસ્ટેડ ઓન:
17 JUN 2023 8:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લાના નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોને વરસાદી પાણીના સંગ્રહ અંગે જાગૃતિ ફેલાવવા માટે 'નુક્કડ નાટક' કરવા બદલ બિરદાવ્યા છે.
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"આવા પ્રયાસો પ્રશંસનીય છે અને તે વિવિધ મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવામાં ખૂબ આગળ વધે છે. હું આશા રાખું છું કે ભારતભરમાં વધુ લોકો જળ સંરક્ષણના સંદેશને આગળ વધારવા માટે આવા પ્રયાસો હાથ ધરે."
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1933153)
મુલાકાતી સંખ્યા : 217
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam