પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ રાજા પરબ પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 15 JUN 2023 2:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યભરમાં ચાલી રહેલા રાજા પરબ ઉત્સવો પર ઓડિશાના લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

ઓડિશામાં ચાલી રહેલા રાજા પરબ ઉત્સવોની શુભેચ્છાઓ. આ શુભ સમય તેની સાથે સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની વિપુલતા લઈને આવે. ચારે બાજુ ખુશીઓ રહે.”

ରଜ ପର୍ବ ଅବସରରେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭକାମନା । ଏହି ପବିତ୍ର ଅବସର ଆପଣଙ୍କୁ ଉତ୍ତମ ସ୍ବାସ୍ଥ୍ୟ ଓ ସମୃଦ୍ଧି ଆଣି ଦେଉ। ଆପଣଙ୍କ ଜୀବନ ଆନନ୍ଦମୟ ହେଉ ।”

YP/GP/JD



(Release ID: 1932663) Visitor Counter : 165