પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ખાતર ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિશે કેન્દ્રીય મંત્રી ડૉ મનસુખ માંડવિયાનો લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
13 JUN 2023 1:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાતર ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વિશે કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાનો એક લેખ શેર કર્યો છે.
કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મંત્રી ડૉ મનસુખ માંડવિયાના ટ્વિટને રિટ્વીટ કરીને પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું:
"કેન્દ્રીય મંત્રી ડૉ મનસુખ માંડવિયાજી લખે છે કે કેવી રીતે ભારતના ખાતર વિભાગે આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે નોંધપાત્ર પ્રગતિ કરી છે... વાંચો!"
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1931921)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam