પ્રધાનમંત્રીનું કાર્યાલય
સરકાર માતાઓ અને શિશુઓના સ્વાસ્થ્ય માટે સતત કામ કરી રહી છે : પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
09 JUN 2023 8:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરક્ષિત માતૃત્વ અને માતાઓ અને નવજાત બાળકોના સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો છે.
પાયાના સ્તરે આવી પહેલ વિશે સંસદ સભ્ય સુશ્રી રેખા વર્માની ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"बहुत ही संतोषजनक जानकारी! देशभर में माताओं और शिशुओं के स्वास्थ्य की बेहतर देखभाल के लिए हमारी सरकार ने निरंतर प्रयास किए हैं, जिसके परिणाम उत्साह बढ़ाने वाले हैं।"
YP/GP/JD
(रिलीज़ आईडी: 1931172)
आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam