પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિજીને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 06 JUN 2023 10:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિજીને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર એનાયત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ભારતના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"રાષ્ટ્રપતિજીને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર - ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર એનાયત કરવા બદલ અભિનંદન. સરકાર અને સુરીનામની લોકો તરફથી આ વિશેષ સંકેત આપણા દેશો વચ્ચેની કાયમી મિત્રતાનું પ્રતીક છે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1930148) Visitor Counter : 156