પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગંગોત્રી ખાતે ભારતની 2,00,000મી 5G સાઇટ સક્રિય કરી અને ચાર ધામ ફાઇબર કનેક્ટિવિટી પ્રોજેક્ટના સમર્પણની પ્રશંસા કરી

Posted On: 26 MAY 2023 9:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગંગોત્રી ખાતે ભારતની 2,00,000મી 5G સાઇટના સક્રિયકરણ અને ચાર ધામ ફાઇબર કનેક્ટિવિટી પ્રોજેક્ટના સમર્પણની પ્રશંસા કરી છે.

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"કનેક્ટિવિટી અને પર્યટન માટે સારા સમાચાર."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1927638) Visitor Counter : 149