પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગંગોત્રી ખાતે ભારતની 2,00,000મી 5G સાઇટ સક્રિય કરી અને ચાર ધામ ફાઇબર કનેક્ટિવિટી પ્રોજેક્ટના સમર્પણની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
26 MAY 2023 9:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગંગોત્રી ખાતે ભારતની 2,00,000મી 5G સાઇટના સક્રિયકરણ અને ચાર ધામ ફાઇબર કનેક્ટિવિટી પ્રોજેક્ટના સમર્પણની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"કનેક્ટિવિટી અને પર્યટન માટે સારા સમાચાર."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1927638)
आगंतुक पटल : 268
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam