પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નાણાકીય વર્ષ 2022-23માં 5 લાખથી વધુ ટ્રેન કામગીરીને બિરદાવી

Posted On: 08 MAY 2023 9:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ 2022-23માં 5 લાખથી વધુ ટ્રેન કામગીરીને બિરદાવી છે.

ચાલુ માલવાહક ટ્રેનોની સંખ્યામાં દર વર્ષે વધારા વિશે રેલવે મંત્રાલય દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"પ્રોત્સાહક સંખ્યાઓ, લોજિસ્ટિક્સ અને આર્થિક ગતિમાં આપણી પ્રગતિ સૂચવે છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1922678) Visitor Counter : 130