પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સેન્ટ્રલ વિસ્ટા ખાતે સાપ્તાહિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે એક અનોખા સાંસ્કૃતિક દર્શન કલાંજલિની પ્રશંસા કરી

Posted On: 21 APR 2023 10:20AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃતિ મંત્રાલય દ્વારા એક અનોખા સાંસ્કૃતિક દર્શન કલાંજલિની પ્રશંસા કરી છે જે અંતર્ગત દર સપ્તાહના અંતે દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા, ઇન્ડિયા ગેટ ખાતે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

અમૃત મહોત્સવ દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારની મુલાકાત લેવાનું એક વધારાનું કારણ...ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને જીવંતતાની ઉજવણી."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1918462) Visitor Counter : 166