પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ શ્રી કેશુબ મહિન્દ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
12 APR 2023 7:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વ્યાપાર ક્ષેત્રના જાણીતા વ્યક્તિત્વ શ્રી કેશુબ મહિન્દ્રાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“શ્રી કેશુબ મહિન્દ્રા જીના નિધનથી દુઃખી. બિઝનેસની દુનિયામાં તેમના યોગદાન અને તેમના પરોપકારી પ્રયાસો માટે તેમને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિઃ પીએમ @narendramodi”
YP/GP/JD
(Release ID: 1916046)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam