પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને ઈસ્ટરની શુભેચ્છા પાઠવી

Posted On: 09 APR 2023 10:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે આ ખાસ અવસર આપણા સમાજમાં સૌહાર્દની ભાવનાને વધુ ગહન બનાવે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ઈસ્ટરની શુભકામનાઓ! આ ખાસ અવસર આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને વધુ ગહન કરે. તે લોકોને સમાજની સેવા કરવા અને દલિત લોકોને સશક્ત કરવામાં મદદ કરવા પ્રેરણા આપે. આ દિવસે આપણે ભગવાન ખ્રિસ્તના પવિત્ર વિચારોને યાદ કરીએ છીએ."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1915005) Visitor Counter : 146