પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને ઈસ્ટરની શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
09 APR 2023 10:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે આ ખાસ અવસર આપણા સમાજમાં સૌહાર્દની ભાવનાને વધુ ગહન બનાવે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઈસ્ટરની શુભકામનાઓ! આ ખાસ અવસર આપણા સમાજમાં સંવાદિતાની ભાવનાને વધુ ગહન કરે. તે લોકોને સમાજની સેવા કરવા અને દલિત લોકોને સશક્ત કરવામાં મદદ કરવા પ્રેરણા આપે. આ દિવસે આપણે ભગવાન ખ્રિસ્તના પવિત્ર વિચારોને યાદ કરીએ છીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1915005)
आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam