પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી એ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે જેઓ વિશ્વ આરોગ્ય દિવસ પર આપણી પૃથ્વીને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે

પોસ્ટેડ ઓન: 07 APR 2023 11:21AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આપણ પૃથ્વીને સ્વસ્થ બનાવવા માટે કામ કરનારા લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટ શેર કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

વિશ્વ આરોગ્ય દિવસ પર, અમે તે બધા લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ જેઓ આપણ પૃથ્વીને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે.

અમારી સરકાર આરોગ્ય માળખાને વધારવા અને લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે."

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1914574) મુલાકાતી સંખ્યા : 303