પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સિક્કિમમાં હિમસ્ખલનમાં થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 04 APR 2023 6:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમમાં હિમસ્ખલનની ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કાર્યાલયે ટ્વિટ કર્યું: "સિક્કિમમાં હિમસ્ખલનથી વ્યથિત છું. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે: પ્રધાનમંત્રી"

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1913659) आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam