પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ હરદીપ પુરીનો લેખ શેર કર્યો

Posted On: 14 MAR 2023 7:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરીએ લખેલ એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

કેન્દ્રીય મંત્રી @HardeepSPuri સ્પષ્ટ કરે છે કે કેવી રીતે પરંપરાગત ઇંધણ સાથે નવીનીકરણીય ઊર્જા એ અમૃત કામાં ભારતની ઊર્જા સુરક્ષાની ચાવી છે... વાંચો!

YP/GP/JD



(Release ID: 1906923) Visitor Counter : 140