પ્રધાનમંત્રીનું કાર્યાલય

સમગ્ર બ્રોડગેજ નેટવર્કનું 100% વિદ્યુતીકરણ હાંસલ કરવા માટે પ્રધાનમંત્રીએ મધ્ય રેલવેની પ્રશંસા કરી

Posted On: 11 MAR 2023 4:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર બ્રોડગેજ નેટવર્કનું 100% વિદ્યુતીકરણ હાંસલ કરવા બદલ મધ્ય રેલવેની સમગ્ર ટીમની પ્રશંસા કરી છે.

મધ્ય રેલવેના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું;

"ઉત્તમ સિદ્ધિ. સમગ્ર ટીમને અભિનંદન."

YP/GP/JG



(Release ID: 1905960) Visitor Counter : 192