પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી ઇન્દિબોર દેઉરીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 08 MAR 2023 8:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા વિદ્વાન શ્રી ઈન્દિબોર દેઉરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયના એક ટ્વીટમાં જણાવ્યું હતું કે:

"શ્રી ઇન્દિબોર દેઉરીજીના નિધનથી વ્યથિત છું. તેમણે સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની દુનિયામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ: પ્રધાનમંત્રી @narendramodi"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1905035) Visitor Counter : 141