પ્રધાનમંત્રીનું કાર્યાલય
દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ સ્વાસ્થ્ય માળખામાં ઘણો સુધારો જોઈને સંતોષ થાય છે: પ્રધાનમંત્રી
Posted On:
06 MAR 2023 8:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ સ્વાસ્થ્ય માળખામાં ઘણો સુધારો જોઈને ખુશ છે.
ગોડ્ડા મતવિસ્તાર, ઝારખંડના સાંસદ ડૉ. નિશિકાંત દુબેના ટ્વીટ થ્રેડના જવાબમાં, જ્યાં તેમણે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ AIIMS દેવઘરમાં આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં ક્રાંતિની વિસ્તૃત છણાવટ કરી.
શ્રી મોદીએ ટ્વિટ કર્યું; “આજના વેબિનારમાં મેં આરોગ્ય ક્ષેત્રની પ્રગતિ વિશે વાત કરી. તે જોઈને સંતોષ થાય છે કે દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ સ્વાસ્થ્ય માળખામાં ઘણો સુધારો થયો છે અને આ પણ તેનું ઉદાહરણ છે.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1904759)
Visitor Counter : 212
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam