પ્રધાનમંત્રીનું કાર્યાલય

જાદુઈ પિટારા બાળકોના મનને નવા ઉત્સાહ અને રંગથી ભરી દેશે: પ્રધાનમંત્રી

Posted On: 21 FEB 2023 11:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાયાના વર્ષો માટે શીખવાની-શિક્ષણ સામગ્રી જાદુઈ પિટારાના લોન્ચિંગને બિરદાવ્યું છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

રમતા-રમતા અભ્યાસનો જોરદાર આનંદ! આ જાદુઈ પિટારા બાળકના મનમાં નવી ભાવના અને રંગ ભરવા જઈ રહી છે.

 

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1900946) Visitor Counter : 165