પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી નંદમુરી તારક રત્નનાં અકાળ અવસાન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 19 FEB 2023 9:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલુગુ અભિનેતા અને રાજકારણી શ્રી નંદામુરી તારક રત્નનાં અકાળ અવસાન પર ઊંડા શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

શ્રી નંદમુરી તારક રત્ન ગરુના અકાળ અવસાનથી વ્યથિત છું. તેમણે ફિલ્મો અને મનોરંજનની દુનિયામાં પોતાની ઓળખ બનાવી. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિઃ પીએમ @narendramodi”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1900480)