પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારત લોકો માટે વધુ 'ઇઝ ઓફ લિવિંગ' માટે ટેકનોલોજીને ખૂબ મહત્વ આપે છે : પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 17 FEB 2023 10:34AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત લોકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ને આગળ વધારવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવાને ખૂબ મહત્વ આપે છે. તેઓ એઈમ્સ ઋષિકેશ દ્વારા 2 કિલો ટીબી દવાઓના લોડને 30 મિનિટમાં 40 કિમીના એઈમ્સ ઋષિકેશથી જિલ્લા હોસ્પિટલ, ટિહરી ગઢવાલ સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનની ટ્રાયલ રન હાથ ધરવા અંગેના આરોગ્ય મંત્રાલયના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા..

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ભારત લોકો માટે વધુ 'ઇઝ ઓફ લિવિંગ' માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવાને ખૂબ મહત્વ આપે છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1900055) आगंतुक पटल : 324
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam