પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જલ જીવન મિશનને કારણે નીરસાગરના લોકોના જીવનમાં આવેલા પરિવર્તન પર ખુશી વ્યક્ત કરી
Posted On:
16 FEB 2023 10:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશનને કારણે ધારવાડ લોકસભા મતવિસ્તારના નીરસાગરમાં ગ્રામજનોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન જોઈને ખુશી વ્યક્ત કરી છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"નીરસાગરના લોકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન જોઈને આનંદ થયો."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1899719)
Visitor Counter : 243
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam