પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અજમેર શરીફ દરગાહ ખાતે ઉર્સ પર ચઢાવવામાં આવનારી ચાદર સોંપી

Posted On: 24 JAN 2023 9:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અજમેર શરીફ દરગાહ ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવામાં આવનારી ચાદર અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"અજમેર શરીફ દરગાહ પર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવામાં આવતી ચાદર સોંપી."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1893425) Visitor Counter : 136