પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
Posted On:
21 JAN 2023 10:02AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
" ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભકામનાઓ. છેલ્લા 5 વર્ષ ત્રિપુરાના વિકાસના માર્ગ માટે નોંધપાત્ર રહ્યા છે. કૃષિથી લઈને ઉદ્યોગ, શિક્ષણથી લઈને આરોગ્ય સુધી, રાજ્યમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. આગામી સમયમાં આ વલણ ચાલુ રહે. "
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1892651)
Visitor Counter : 153
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam