પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 21 JAN 2023 10:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

" ત્રિપુરાના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભકામનાઓ. છેલ્લા 5 વર્ષ ત્રિપુરાના વિકાસના માર્ગ માટે નોંધપાત્ર રહ્યા છે. કૃષિથી લઈને ઉદ્યોગ, શિક્ષણથી લઈને આરોગ્ય સુધી, રાજ્યમાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. આગામી સમયમાં આ વલણ ચાલુ રહે. "

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1892651) Visitor Counter : 153