પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મણિપુરના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 21 JAN 2023 10:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"મણિપુરના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભકામનાઓ. રાજ્ય છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી બધી બાબતોમાં પ્રગતિ કરી રહ્યું છે. હું પ્રાર્થના કરું છું કે આ રાજ્યના લોકોની આકાંક્ષાઓ પૂર્ણ થાય અને મણિપુર ભારતના વિકાસના માર્ગને મજબૂત કરતું રહે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1892649) Visitor Counter : 154