પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ કંગલા નોંગપોક થોંગ ખોલવા બદલ મણિપુરના લોકોને અભિનંદન

Posted On: 07 JAN 2023 2:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરમાં કંગલા નોંગપોક થોંગ ખોલવા બદલ મણિપુરના લોકોને અભિનંદન પાઠવ્યા છે.

મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન બિરેન સિંહના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"અભિનંદન મણિપુર! સમગ્ર રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખની ભાવના વધે."

YP/GP/JD



(Release ID: 1889344) Visitor Counter : 174