પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી એનસી દેબબર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 01 JAN 2023 7:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના મંત્રી અને રાજકીય નેતા શ્રી એનસી દેબબર્માના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
 એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું:
 "શ્રી એન.સી. દેબબર્મા જીને આવનારી પેઢીઓ એક મહેનતુ તલસ્પર્શી નેતા તરીકે યાદ રાખશે જેમણે હંમેશા લોકોની સુખાકારી માટે કામ કર્યું. તેમણે ત્રિપુરાની પ્રગતિમાં ભરપૂર યોગદાન આપ્યું. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ.  શાંતિ."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1887906) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam