પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ પોપ એમેરિટસ બેનેડિક્ટ XVIના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 31 DEC 2022 6:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોપ એમેરિટસ બેનેડિક્ટ સોળમાના અવસાન બાદ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

 પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

 “પોપ એમેરિટસ બેનેડિક્ટ XVIના અવસાનથી દુઃખી, જેમણે પોતાનું સમગ્ર જીવન ચર્ચ અને ભગવાન ખ્રિસ્તના ઉપદેશોને સમર્પિત કર્યું. સમાજ માટે તેમની સમૃદ્ધ સેવા માટે તેમને યાદ કરવામાં આવશે.  મારા વિચારો વિશ્વભરના લાખો લોકો સાથે છે જેઓ તેમના નિધનથી દુઃખી છે.”

YP/GP/JD



(Release ID: 1887786) Visitor Counter : 154