પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત ગામકા પુરસ્કર્તા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા એચઆર કેશવ મૂર્તિના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 21 DEC 2022 11:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ગામકા પુરસ્કર્તા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા એચઆર કેશવ મૂર્તિના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"આપણે શ્રી એચ.આર. કેશવ મૂર્તિને ગામકાને લોકપ્રિય બનાવવા અને કર્ણાટકની અનન્ય સંસ્કૃતિની ઉજવણી કરવાના તેમના પ્રયાસો માટે હંમેશા યાદ રાખીશું. ઘણા વિદ્યાર્થીઓને તેમના પ્રેરણાદાયી માર્ગદર્શન માટે પણ તેમને યાદ કરવામાં આવશે. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ "

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1885896) મુલાકાતી સંખ્યા : 194