પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ નાઈક (નિવૃત્ત) ભૈરોન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 19 DEC 2022 4:48PM by PIB Ahmedabad

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઈક (નિવૃત્ત) ભૈરોં સિંહના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

 એક ટ્વીટમાં,પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

 "નાઈક (નિવૃત્ત) ભૈરોં સિંહજીને આપણા રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે આપણા રાષ્ટ્રના ઈતિહાસના નિર્ણાયક તબક્કે ખૂબ હિંમત બતાવી. તેમના નિધનથી દુઃખી છું. દુઃખની ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર સાથે છે. ઓમશાંતિ."

YP/GP/JD



(Release ID: 1884921) Visitor Counter : 137