પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાજસ્થાનના જોધપુરમાં દુ:ખદ સિલિન્ડર દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી શ્રીએ PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

प्रविष्टि तिथि: 16 DEC 2022 6:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી રાજસ્થાનના જોધપુરમાં સિલિન્ડર દુર્ઘટનામાં એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે જેમાં રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ. 50,000 રૂપિયા ઘાયલ થયેલા લોકોને આપવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી રાજસ્થાનના જોધપુરમાં સિલિન્ડર દુર્ઘટનામાં એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે જેમાં રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ. 50,000 રૂપિયા ઘાયલ થયેલા લોકોને આપવામાં આવશે.”

YP/GP/JD


(रिलीज़ आईडी: 1884231) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam