પ્રધાનમંત્રીનું કાર્યાલય

યુએન મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે: પીએમ

Posted On: 15 DEC 2022 8:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે.

સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"@UN HQ ખાતે મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે. ગાંધીવાદી વિચારો અને આદર્શો આપણા ગ્રહને વધુ સમૃદ્ધ અને વધુ ટકાઉ વિકાસ બનાવે."

YP/GP/JD



(Release ID: 1883940) Visitor Counter : 190