પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ માતાના મૃત્યુદરના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડાની પ્રશંસા કરી

Posted On: 30 NOV 2022 4:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2014-16માં 130 પ્રતિ લાખ જીવિત જન્મોથી 2018-20માં 97 પ્રતિ લાખ જેટલો જીવિત જન્મે માતૃ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલા સશક્તીકરણ સંબંધિત તમામ પાસાઓ ખૂબ જ મજબૂત છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

"એક ખૂબ જ પ્રોત્સાહક વલણ. આ પરિવર્તન જોઈને આનંદ થયો. મહિલા સશક્તીકરણને લગતા તમામ પાસાઓને આગળ વધારવા પર અમારો ભાર ખૂબ જ મજબૂત છે.”

YP/GP/JD



(Release ID: 1880004) Visitor Counter : 184