પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી શ્રી અબાસર બ્યુરિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
17 NOV 2022 9:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી શ્રી અબાસર બ્યુરિયાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"શ્રી અબાસર બ્યુરિયાને રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે ઓડિયા ભાષા અને સંસ્કૃતિના મહાન સમર્થક તરીકે પણ ઓળખ બનાવી છે. તેમના નિધનથી વ્યથિત છું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ: પીએમ"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1876914)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam