માહિતી અને પ્રસારણ મંત્રાલય

શ્રી ગૌરવ દ્વિવેદીની પ્રસાર ભારતીના CEO તરીકે નિયુક્તિ

Posted On: 14 NOV 2022 3:28PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિએ આજે પસંદગી સમિતિની યોગ્ય ભલામણ બાદ, શ્રી ગૌરવ દ્વિવેદીને પ્રસાર ભારતીમાં કાર્યકારી સભ્ય (મુખ્ય કાર્યકારી અધિકારી) તરીકે તેમના ચાર્જ સંભાળ્યાના પાંચ વર્ષના સમયગાળા માટે નિયુક્ત કર્યા છે.

શ્રી દ્વિવેદી છત્તીસગઢ કેડરના ભારતીય વહીવટી સેવા, 1995ની બેચના અધિકારી છે.

YP/GP/JD



(Release ID: 1875806) Visitor Counter : 226