પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કાશી તમિલ સંગમ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
09 NOV 2022 7:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી તમિલ સંગમ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે જે ભારતના ઉત્તર અને દક્ષિણ પ્રદેશો વચ્ચે અસ્તિત્વમાં રહેલા કાલાતીત બંધનનું ઉદાહરણ આપે છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઉજવણી હશે જ્યારે તમિલ ભાષા તેમજ સંસ્કૃતિની સુંદરતાની પણ ઉજવણી કરશે.
કેન્દ્રીય મંત્રી ડો. એલ મુરુગન દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“કાશી તમિલ સંગમ એક એવો કાર્યક્રમ છે જેના માટે હું ખાસ ઉત્સાહી છું. તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઉજવણી હશે અને સુંદર તમિલ ભાષા તેમજ સંસ્કૃતિની પણ ઉજવણી કરશે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1874876)
आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam