પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા તમિલ લેખક થિરુ આઝા વલ્લિઅપ્પાની જન્મ શતાબ્દી પર તેમનેને શ્રદ્ધાંજલિ આપી
Posted On:
07 NOV 2022 10:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા તમિલ લેખક થિરુ આઝા વલ્લિઅપ્પાની જન્મ શતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું થિરુ આઝા વલ્લિપ્પાને તેમની જન્મશતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમને માત્ર તેમના ઉત્કૃષ્ટ લેખન અને કવિતા માટે જ નહીં, પણ બાળકોમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યને લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો માટે પણ યાદ કરવામાં આવે છે. તેમના પ્રયાસો આજના યુગમાં ઘણા લોકોને પ્રેરણા આપતા રહે છે. "
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1874177)
Visitor Counter : 165
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam