પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જાણીતા તમિલ લેખક થિરુ આઝા વલ્લિઅપ્પાની જન્મ શતાબ્દી પર તેમનેને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 07 NOV 2022 10:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા તમિલ લેખક થિરુ આઝા વલ્લિઅપ્પાની જન્મ શતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું થિરુ આઝા વલ્લિપ્પાને તેમની જન્મશતાબ્દી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમને માત્ર તેમના ઉત્કૃષ્ટ લેખન અને કવિતા માટે જ નહીં, પણ બાળકોમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યને લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો માટે પણ યાદ કરવામાં આવે છે. તેમના પ્રયાસો આજના યુગમાં ઘણા લોકોને પ્રેરણા આપતા રહે છે. "

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1874177) Visitor Counter : 165