પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી કારગીલમાં આપણા બહાદુર સૈનિકો સાથે દિવાળી ઉજવશે

Posted On: 24 OCT 2022 9:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કારગીલમાં પહોંચ્યા છે, જ્યાં તેઓ આપણા બહાદુર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"પ્રધાનમંત્રી શ્રી @narendramodi કારગીલમાં ઉતર્યા છે, જ્યાં તેઓ આપણા બહાદુર સૈનિકો સાથે દિવાળી ઉજવશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1870582) Visitor Counter : 167