પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કર્ણાટક વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી આનંદ મામાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 23 OCT 2022 12:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી આનંદ મામાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

કર્ણાટક વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી આનંદ મામાનીના નિધનથી વ્યથિત છું. તેઓ એક પ્રચંડ નેતા હતા જેમણે સામાજિક સશક્તિકરણ માટે વ્યાપકપણે કામ કર્યું હતું. તેમણે કર્ણાટકમાં ભાજપને મજબૂત કરવા માટે પણ કામ કર્યું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1870455) Visitor Counter : 121