પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ રામદાસજીને તેમના પ્રકાશ પરબના શુભ અવસર પર નમન કર્યા

प्रविष्टि तिथि: 11 OCT 2022 9:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રકાશ પરબના શુભ અવસર પર શ્રી ગુરુ રામદાસજીને નમન કર્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું શ્રી ગુરુ રામદાસજીને તેમના પ્રકાશ પરબના શુભ અવસર પર નમન કરું છું. તેમણે સેવા અને કરુણા પર ભાર મૂકીને શીખ ઈતિહાસ અને સંસ્કૃતિમાં અવિશ્વસનીય યોગદાન આપ્યું છે. તેઓ એક ઉત્કૃષ્ટ કવિ પણ હતા અને તેમના કાર્યોમાં ભક્તિની શુદ્ધ ભાવના પ્રતિબિંબિત થાય છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1866662) आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam