પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

Posted On: 11 OCT 2022 9:40AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. ગ્રામીણ ભારત અને કૃષિ વિશેની તેમની સમૃદ્ધ સમજ તેમના કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ એક ઉત્કૃષ્ટ વિચારક પણ હતા."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1866658) Visitor Counter : 157