પ્રધાનમંત્રીનું કાર્યાલય

સ્મૃતિચિહ્નોની હરાજી 12મી સુધી લંબાવવામાં આવી

Posted On: 07 OCT 2022 10:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે કે PM સ્મૃતિચિહ્ન 2022ની હરાજી આ મહિનાની 12 તારીખ સુધી લંબાવવામાં આવી છે.

સંસ્કૃતિ મંત્રાલયના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

વર્ષોથી મને મળેલી ઘણી વિશેષ ભેટો પૈકીની આ એક છે. લોકોની ઈચ્છાને માન આપીને સ્મૃતિચિહ્નોની હરાજી 12મી તારીખ સુધી લંબાવવામાં આવી છે. ભાગ લો.

 

YP/GP/NP



(Release ID: 1865964) Visitor Counter : 148