પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કેરળના પલક્કડમાં થયેલા અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત
प्रविष्टि तिथि:
06 OCT 2022 2:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના પલક્કડ જિલ્લામાં થયેલા અકસ્માતમાં જાનહાનિ બદલ શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી શ્રી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. PMNRF તરફથી રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ.50,000 ઘાયલોને આપવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના પલક્કડ જિલ્લામાં થયેલા અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. તે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે છે.”
“રૂ. 2 લાખ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000.”
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1865565)
आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam