પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ખાદી પ્રત્યે લોકોના પ્રેમ પર ખુશી વ્યક્ત કરી

Posted On: 02 OCT 2022 10:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની જન્મજયંતી પર ખાદી પ્રત્યે લોકોના પ્રેમ પર ખુશી વ્યક્ત કરી છે.

ખાદી ઈન્ડિયાની એક ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું;

"બાપુની જન્મજયંતી પર ખાદી પ્રત્યે લોકોનો અપાર પ્રેમ પ્રોત્સાહક છે.

 

#ખાદી4રાષ્ટ્ર"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1864725) Visitor Counter : 132