પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવરાત્રિ દરમિયાન મા સ્કંદમાતાના આશીર્વાદ લીધા

Posted On: 30 SEP 2022 9:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પાંચમા દિવસે ભક્તો માટે મા સ્કંદમાતાના આશીર્વાદ માગ્યા છે અને દેવીની પ્રાર્થના (સ્તુતિ)નો પાઠ કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"नमामि स्कन्दमातरं स्कन्धधारिणीम्।

समग्रतत्त्वसागरामपारपारगहराम्॥

નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવાનો નિયમ છે. મા સ્કંદમાતા દરેકના જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે. દેશવાસીઓ વતી તેમને પ્રણામ!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1863592) Visitor Counter : 146